*⭕સામાન્ય જ્ઞાન⭕*
➖➖➖➖➖➖➖➖➖➖➖
▪હાલના પાટણની પશ્ચિમે આવેલું કયું ગામ જે 'અણહિલવાડ'નું અપભ્રંશ થયેલું નામ છે❓
*✔અનાવાડા*

▪વનરાજ ચાવડાએ કઈ નદીના કિનારે અણહિલવાડ પાટણ વસાવ્યું હતું❓
*✔સરસ્વતી નદી કિનારે*

▪શાહબુદ્દીન ઘોરીની સેનાને યુદ્ધમાં કઈ વિરાંગણા રાણીએ હાર આપી હતી❓
*✔રાણી નાઈકીદેવી*

▪કયા કાળમાં અહમદશાહે ઇ.સ.1411માં અમદાવાદ શહેર વસાવ્યું❓
*✔સલ્તનતકાળ*

▪વનસ્પતિની વિવિધતાની દ્રષ્ટિએ વિશ્વમાં ભારતનું સ્થાન❓
*✔દસમું*

▪કઈ નદીના મુખત્રિકોણમાં બનેલું જંગલ 'સુંદરવન' તરીકે જાણીતું બન્યું છે❓
*✔ગંગા*

▪કયા વૃક્ષના લાકડામાંથી હોડી કે સ્ટીમરો બને છે❓
*✔સુંદરી*

▪કયા વૃક્ષોમાંથી કાથો બનાવામાં આવે છે❓
*✔ખેર*

▪ઘુડખરને અન્ય કયા નામે ઓળખવામાં આવે છે❓
*✔જંગલી ગધેડા*

▪લંગુર, ગિબન અને હુલોક કયા પ્રાણીની જાતિઓ છે❓
*✔વાંદરાની*

▪અદાલતોમાં સૌથી નીચલી અદાલત❓
*✔તાલુકા અદાલત*

▪તાલુકા અદાલતને શું કહેવામાં આવે છે❓
*✔ટ્રાયલ કોર્ટ*

▪ગુજરાત રાજ્યની વડી અદાલતની સ્થાપના ક્યારે થઈ હતી❓
*✔1960*

▪વડી અદાલતને અન્ય શું કહેવામાં આવે છે❓
*✔નજીરી અદાલત અથવા Court of Records*

▪દરેક જિલ્લામાં કઈ અદાલત હોય છે❓
*✔ફોજદારી અદાલત*

▪બાબરે દિલ્હી ઉપર આક્રમણ ક્યારે કર્યું હતું❓
*✔1526માં*

▪ઇ.સ.1527માં બાબર અને ચિતોડના વીર યોદ્ધા રાણા સાંગા વચ્ચે કયા મેદાનમાં લડાઈ થઈ હતી❓
*✔કાનવાના મેદાનમાં*

▪ઇતિહાસમાં સુધારક શાસકના રૂપમાં કયા મુઘલ શાસકને યાદ કરવામાં આવે છે❓
*✔શેરશાહ*

▪અકબરનો ઉછેર કોણે કર્યો હતો❓
*✔બહેરામખાને*

▪જહાંગીરનું મૂળ નામ શું હતું❓
*✔સલીમ*

▪અકબર દર કયા વારે સિક્રીના ઈબાદતખાનામાં ધર્મસભા ભરતો❓
*✔શુક્રવારે*

▪ભારતમાં બાજરીનું સૌથી વધુ ઉત્પાદન કયા રાજયમાં થાય છે❓
*✔રાજસ્થાન*

▪ભારતના કયા રાજ્યને 'ઘઉંનો ભંડાર' કહે છે❓
*✔પંજાબ*

▪ભારતમાં ચાનું સૌથી વધુ ઉત્પાદન ક્યાં થાય છે❓
*✔અસમ*

▪ઇન્દિરા નહેરની લંબાઈ કેટલી છે❓
*✔9425 કિમી.*

▪ભારતમાં પહેલી સુતરાઉ કાપડની મીલ ક્યારે અને ક્યાં શરૂ થઈ હતી❓
*✔ઇ.સ.1818માં ફોર્ટ ગ્લોસ્ટ (કોલકાતા)માં*

▪વર્તમાનપત્રમાં વપરાતો કાગળ ક્યાં બને છે❓
*✔મધ્યપ્રદેશના નેપાનગરમાં*

▪ચલણી નોટો બનાવવાનો કાગળ ક્યાં બને છે❓
*✔હોશંગાબાદ અને દેવાસમાં*

▪જહાંગીરનો અર્થ શું થાય❓
*✔દુનિયાને જીતનાર*

▪રસખાનના ગુરુ કોણ હતા❓
*✔વૈષ્ણવ આચાર્ય વિઠ્ઠલનાથજી*

▪દ્વારકાધીશ મંદિરનું સ્થાપત્ય કઈ સદીનું છે❓
*✔તેરમી*

▪દ્વારકાધીશ મંદિરનો ઘુમ્મટ કેટલા સ્તંભો પર ઉભો છે❓
*✔60*

▪મોઢેરાના સૂર્ય મંદિરની છતને કેટલા થાંભલાઓનો આધાર આપવામાં આવ્યો છે❓
*✔આઠ*

▪અમદાવાદના લાલ દરવાજે આવેલી સિદીસૈયદની જાળી સિદીસૈયદ દ્વારા બનાવામાં આવી હતી. સિદીસૈયદ કોણ હતો❓
*✔શમસુદ્દીન મુઝફરશાહ ત્રીજાનો સૈનિક*

▪ભારતમાં બનેલી પહેલી મસ્જિદ કઈ હતી❓
*✔ઢાઇ દિન કા ઝોંપડા જે હાલ દિલ્લીમાં આવેલી છે*

▪તુંજાવરનું રાજેશ્વર કે બૃહદેશ્વર મંદિર કોણે બંધાવ્યું હતું❓
*✔રાજરાજ*
*✔દ્રવિડ ચૌલ સ્થાપત્યકલા શૈલીનો ઉત્કૃષ્ટ નમૂનો છે*

▪બુલંદ દરવાજાની ઊંચાઈ કેટલી છે❓
*✔53 મીટર*

▪કાશ્મીરમાં આવેલા દલસરોવરમાં નૌકાઘર જોવા મળે છે. આ નૌકાઘર એટલે❓
*✔શિકારા*

▪કયા રાજ્યનો કુનીનો મેળો જાણીતો છે❓
*✔ઉત્તરપ્રદેશ*

▪ઓજપાલી નૃત્ય કયા રાજ્યનું છે❓
*✔અસમ*

▪ચૈતન્ય મહાપ્રભુનો જન્મ કયાં અને ક્યારે થયો હતો❓
*✔બંગાળમાં ઇ.સ. 1485માં નવદીપ (નદીયા)માં*

▪ગુરુ નાનકનો જન્મ❓
*✔ઇ.સ.1469માં પંજાબના લાહોર નજીક તલવંડી ગામમાં*

▪"પક્ષાપક્ષી ત્યાં નહીં પરમેશ્વર, સમદ્રષ્ટિને સર્વ સમાન." કોણે કહ્યું છે❓
*✔નરસિંહ મહેતા*

▪રૈદાસના માતા પિતાનું નામ શું હતું❓
*✔માતા ધુરવિનિયા અને પિતા રઘુ*

▪અમેરિકા ખંડના શોધક❓
*✔ક્રિસ્ટોફર કોલંબસ*

▪અમેરિકા નામ કોના નામે પડ્યું છે❓
*✔ઈટાલીના અમેરિગો વેસ્પૂચીના નામે*

▪અમેરિકા ખંડના મૂળનિવાસી તરીકે કઈ જાતિ ગણાય છે❓
*✔રેડ-ઇન્ડિયન*

▪એસ્બેસ્ટોસ ખનિજના ઉત્પાદનમાં વિશ્વમાં પ્રથમ સ્થાને કયો દેશ છે❓
*✔કેનેડા*

▪ એમેઝોન નદી કેટલી લંબાઈ ધરાવે છે❓
*✔4827 કિમી.*

▪પંપાઝ મેદાનોનું કયું ઘાસ જાણીતું છે❓
*✔આલ્ફાલ્ફા*

▪એનાકોન્ડા નામનો અજાયબ અજગર ક્યાં જોવા મળે છે❓
*✔બ્રાઝિલ*

▪ઉત્તર ધ્રુવ પર સૌપ્રથમ પગ મૂકનાર મૂળ ભારતીય નારી❓
*✔પ્રીતિ સેનગુપ્તા*
➖➖➖➖➖➖➖➖➖➖➖
💥રણધીર💥
5
2 892

Обсуждение 0

Обсуждение не доступно в веб-версии. Чтобы написать комментарий, перейдите в приложение Telegram.

Обсудить в Telegram