અક્ષર અકાદમી ગાંધીનગર

ભારતનો સાંસ્કૃતિક વારસો

1.નૃત્યના અધિષ્ઠાતા દેવ કોણ છે? - નટરાજ

2.સંસ્કૃત દિવસની ઉજવણી કયા દિવસે કરવામાં આવે છે? - 8 ઓગસ્ટ

3.કયું મંદિર 'કાળા પેગોડા' તરીકે ઓળખાય છે - કોર્ણાકનું સૂર્યમંદિર

4.કયુ પુસ્તક ભારતનો પ્રથમ ઐતિહાસિક ગ્રંથ ગણાય છે ? - રાજ તરંગિણી

5.અમીર ખુશરોના ગુરુ કોણ હતા? - નિઝામુદ્દીન ઓલિયા

6.યામિની કૃષ્ણમૂર્તિ કયા નૃત્ય સાથે સંકળાયેલા છે? - કુચિપુડી

7.રુકિમણી દેવી કયા નૃત્ય સાથે સંકળાયેલા છે? - ભરતનાટ્યમ

8.રોનૂ મજમૂદારનું નામ કયા વાધ સાથે સંકળાયેલા છે? - વાંસળી

9.પૂરન ભગત કયા રાજયનું લોકનૃત્ય છે? - બિહાર

10.સુપ્રસિદ્ધ ચિત્ર હીરઝંઝાના ચિત્રકાર કોણ છે? - શોભા સિંહ

પ્રો.ડૉ.બી.સી.રાઠોડ, ડાયરેક્ટર, અક્ષર અકાદમી, ગાંધીનગર
2 321

Обсуждение 0

Обсуждение не доступно в веб-версии. Чтобы написать комментарий, перейдите в приложение Telegram.

Обсудить в Telegram