Culture @Culture098 17.10.2025 20:42 ����ગુજરાતનો સાંસ્કૃતિક વારસો���� 1.'હોહોલિકા' પ્રકારના ભવાઈ નાટકના લેખક કોણ છે? - ચંદ્રવદન મહેતા 2.ભવાઈમાં સ્ત્રીનો વેશ ભજવતા પુરુષને શું કહે છે? - કાંચળિયો 3.કયાં સ્થળનાં કંકુ અને કાજળ વખણાય છે? - જામનગર 4.વાસુદેવ સ્માર્તનું નામ કયા ક્ષેત્રે જાણીતું છે ? - ચિત્રકલા 5.વૃંદાવન સોલંકીનું નામ કયા ક્ષેત્રે જાણીતું છે? - ચિત્રકલા 6.સ્વર્ણિમ ગુજરાતની ઉજવણીનો લોગો કોણે બનાવ્યો છે? -શૈલેશ મોદી 7.કચ્છના જૈન પંચતીર્થી સ્થળો કયા કયા છે? -જખૌ, કોઠારા, સુથરી, નલિયા, અને તેરા 8.એક જ શિલામાંથી કંડારેલું અજિતનાથ ભગવાનની સુંદર પ્રતિમા વાળું દેરાસર કયાં આવેલું છે? -તારંગા 9.મુસ્લિમ તીર્થસ્થાન મીરાં દાતાર (ઉનાવા) કઈ નદી કિનારે આવેલ છે? - પુષ્પાવતી 10.લાલભાઈ દલપતભાઈ મ્યુઝિયમ (લા. દ. મ્યુઝિયમ) કયાં આવેલું છે? -અમદાવાદ ❤ 5 3 453
Обсуждение 0
Обсуждение не доступно в веб-версии. Чтобы написать комментарий, перейдите в приложение Telegram.
Обсудить в Telegram