avatar
આમ આદમી પાર્ટી, ગુજરાત
@AAPGujaratOfficial
29.04.2026 19:36
ઝઘડિયા GIDC માં એક પ્રાઇવેટ કેમિકલ કંપનીની બેદરકારીને કારણે બ્લાસ્ટ થતા આગ લાગવાની ઘટના બની જેમાં 16 કામદારો દાજી ગયા હતા તેમાંથી 2 કામદારો મૃત્યુ પામ્યાં છે અને કેટલાય હજી સારવાર હેઠળ છે.

આ કામદારોને ન્યાય અપાવવા AAP ધારાસભ્ય શ્રી ચૈતર વસાવા અને તેમની ટીમ જ્યારે પહોંચ્યા ત્યારે કંપનીના લોકોએ તેમની સાથે ગેર વર્તન કર્યું.

ભાજપને કે પોલીસને જે લોકો મૃત્યુ પામ્યા કે જે લોકો પીડિત છે તેમનાથી ફરક નથી પડતો પણ એ પીડિતોને ન્યાય અપાવવા ગયેલા ચૈતરભાઈને હવે ખોટા કેસોમાં ફસાવી જેલમાં મોકલવાના કાવતરા કરવામાં આવી રહ્યા છે.

ચૈતર વસાવા હંમેશા પીડિતોના માટે લડતા આવ્યા છે અને આગળ પણ લડતા રહેશે, આમ આદમી પાર્ટી મજબૂતીથી તેમની સાથે છે.
388

Обсуждение 0

Обсуждение не доступно в веб-версии. Чтобы написать комментарий, перейдите в приложение Telegram.

Обсудить в Telegram

આમ આદમી પાર્ટી, ગુજરાત

3.8K
શિક્ષણ, સ્વાસ્થ્ય, ભ્રષ્ટાચારમુક્ત શાસનના મુદ્દે ગુજરાતમાં પરિવર્તન લાવવા આમ આદમી પાર્ટીને સહયોગ આપો.
Открыть в Telegram