ઝઘડિયા GIDC માં એક પ્રાઇવેટ કેમિકલ કંપનીની બેદરકારીને કારણે બ્લાસ્ટ થતા આગ લાગવાની ઘટના બની જેમાં 16 કામદારો દાજી ગયા હતા તેમાંથી 2 કામદારો મૃત્યુ પામ્યાં છે અને કેટલાય હજી સારવાર હેઠળ છે.
આ કામદારોને ન્યાય અપાવવા AAP ધારાસભ્ય શ્રી ચૈતર વસાવા અને તેમની ટીમ જ્યારે પહોંચ્યા ત્યારે કંપનીના લોકોએ તેમની સાથે ગેર વર્તન કર્યું.
ભાજપને કે પોલીસને જે લોકો મૃત્યુ પામ્યા કે જે લોકો પીડિત છે તેમનાથી ફરક નથી પડતો પણ એ પીડિતોને ન્યાય અપાવવા ગયેલા ચૈતરભાઈને હવે ખોટા કેસોમાં ફસાવી જેલમાં મોકલવાના કાવતરા કરવામાં આવી રહ્યા છે.
ચૈતર વસાવા હંમેશા પીડિતોના માટે લડતા આવ્યા છે અને આગળ પણ લડતા રહેશે, આમ આદમી પાર્ટી મજબૂતીથી તેમની સાથે છે.
388
Обсуждение
0
Обсуждение не доступно в веб-версии. Чтобы написать комментарий, перейдите в приложение Telegram.
Обсуждение 0
Обсуждение не доступно в веб-версии. Чтобы написать комментарий, перейдите в приложение Telegram.
Обсудить в Telegram