આમ આદમી પાર્ટી, ગુજરાત @AAPGujaratOfficial 21.04.2026 17:24 Скопировать Пожаловаться CR પાટીલને એટલો બધો અહંકાર થઈ ગયો છે કે હવે સુરતની જનતાને ચેલેન્જ આપે છે. AAP ના કોર્પોરેટરોએ સુરતમાં મજબૂતીથી લોકોના કામ કર્યા અને ભ્રષ્ટાચાર રોકવાનું કામ કર્યું છે જે જનતાએ જોયું છે. સુરતમાં ભાજપનો ભારે વિરોધ ચાલી રહ્યો છે, લોકો ભાજપને સોસાયટીઓમાં પણ ઘૂસવા નથી દેતા. સુરતની જનતા 26 એપ્રિલે સાવરણા પર બટન દબાવીને ભાજપને અહંકારને ઓછું કરવાનું કામ કરશે. 128
Обсуждение 0
Обсуждение не доступно в веб-версии. Чтобы написать комментарий, перейдите в приложение Telegram.
Обсудить в Telegram