અમરેલી શહેરના જેસીંગપરા ખાતે ભારતવર્ષના પ્રેરણાદાયી મહાપુરુષોની પ્રતિમાનું અનાવરણ…
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ભારતીય અસ્મિતાના પ્રતીક શિવાજી મહારાજ અને લોહપુરુષ સરદાર પટેલની પ્રતિમાનું પાણી પુરવઠા મંત્રી શ્રી ઈશ્વરસિંહ પટેલ, ઊર્જા રાજ્યમંત્રી શ્રી કૌશિકભાઇ વેકરીયા સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં અનાવરણ કર્યું...
ઊર્જા રાજ્યમંત્રી શ્રી કૌશિકભાઇ વેકરીયાના સહયોગ અને GSPC સેતુના સૌજન્યથી પ્રાપ્ત અમરેલી નાગરિક ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત નવજીવન જનરલ હોસ્પિટલને અર્પણ કરવામાં આવેલી 2 ICU એમ્બ્યુલન્સનું પણ લોકાર્પણ...
#GujaratInformation29852
👍1
2 2.6K
Обсуждение
0
Обсуждение не доступно в веб-версии. Чтобы написать комментарий, перейдите в приложение Telegram.
Обсуждение 0
Обсуждение не доступно в веб-версии. Чтобы написать комментарий, перейдите в приложение Telegram.
Обсудить в Telegram