avatar
Gujarat Information
@officialinfogujarat
01.04.2026 15:46
માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે મહાવીર જૈન આરાધના કેન્દ્ર, કોબા, ગાંધીનગર ખાતે જૈન સંસ્કૃતિને સમર્પિત વિશ્વસ્તરીય ભવ્ય ‘સમ્રાટ સંપ્રતિ મ્યુઝિયમ’નો લોકાર્પણ સમારોહ યોજાયો; આ પ્રસંગે માન. રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા...

કોબા જૈન તીર્થ એટલે મૂલ્યોનું જતન, સંસ્કારોનું સંવર્ધન અને જ્ઞાનના પોષણનો 'ત્રિવેણી' સંગમ : માન. વડાપ્રધાનશ્રી

“સમ્રાટ સંપ્રતિ મ્યુઝિયમ”એ ભારતીય સંસ્કૃતિ અને આધ્યાત્મિક વારસાની જીવંત ઝાંખી દર્શાવતું એક દર્શનીય સ્થાન : મુખ્યમંત્રીશ્રી

#GujaratInformation29848
👍 3
3 2.8K

Обсуждение 0

Обсуждение не доступно в веб-версии. Чтобы написать комментарий, перейдите в приложение Telegram.

Обсудить в Telegram
Открыть в Telegram