'પ્રધાનમંત્રી સૂર્યઘર યોજના' થકી મોડાસાના રહેવાસી મહેન્દ્રભાઈ પટેલના ઘરનું વીજ બિલ શૂન્ય થયું; ઘરની છત પર જ વીજળી ઉત્પન્ન કરી આર્થિક રીતે આત્મનિર્ભર બન્યા...
આ યોજના હેઠળ મને સરકાર તરફથી સહાય મળી અને સોલાર પેનલ લગાવવાનું સરળ બન્યું. હવે હું પર્યાવરણને અનુકૂળ ઊર્જાનો ઉપયોગ કરું છું, મારું વીજ બિલ પણ શૂન્ય થઈ ગયું છે : મહેન્દ્રભાઈ પટેલ, મોડાસા, જિલ્લો: અરવલ્લી
#GujaratInformation29820
👍4
1 3.2K
Обсуждение
0
Обсуждение не доступно в веб-версии. Чтобы написать комментарий, перейдите в приложение Telegram.
Обсуждение 0
Обсуждение не доступно в веб-версии. Чтобы написать комментарий, перейдите в приложение Telegram.
Обсудить в Telegram