avatar
Gujarat Information
@officialinfogujarat
30.03.2026 15:10
સોનગઢ, ઉચ્છલ અને નિઝર ઉદ્વહન સિંચાઈ અને બોરીસાવર ઉદ્વહન સિંચાઈ યોજનાથી હજારો ખેડૂતોને બારેમાસ પાણી મળશે...

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આદિવાસી વિસ્તારો માટે અંદાજિત ₹1600 કરોડની ઉકાઈ જળાશય આધારિત સોનગઢ, ઉચ્છલ, નિઝર ઉદ્વહન સિંચાઈ યોજના અને બોરીસાવર યોજનાનું ગાંધીનગર ખાતેથી વર્ચ્યુઅલ માધ્યમથી ઇ-લોકાર્પણ અને ઇ-ખાતમુહૂર્ત કર્યું; કેબિનેટ મંત્રી શ્રી નરેશભાઈ પટેલ, રાજ્યમંત્રી શ્રી ઈશ્વરસિંહ પટેલ અને રાજ્યમંત્રી ડૉ. જયરામભાઈ ગામીતની ઉપસ્થિતિ...

�� તાપીના 136 ગામો માટે ₹962 કરોડની ઉદ્વહન સિંચાઈ યોજના થકી 28 હજાર હેક્ટર જમીનને લાભ મળશે...

�� ₹651 કરોડની બોરીસાવર યોજના થકી સોનગઢ-વ્યારાના 29 ગામોની 8 હજાર હેક્ટર જમીન સિંચાઈની સુવિધાથી લાભાન્વિત થશે...

#GujaratInformation29815
1 2.8K

Обсуждение 0

Обсуждение не доступно в веб-версии. Чтобы написать комментарий, перейдите в приложение Telegram.

Обсудить в Telegram
Открыть в Telegram