avatar
Gujarat Information
@officialinfogujarat
30.03.2026 13:10
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રાજ્યના અંબાજીથી ઉમરગામ સુધીના સમગ્ર આદિજાતિ વિસ્તારોના સર્વાંગી વિકાસને પ્રાથમિકતા આપતા, ગામડાઓ સુધી પાયાની સુવિધાઓને વધુ સુલભ બનાવવાનો મહત્ત્વપૂર્ણ નિર્ણય કર્યો; આદિજાતિ વિસ્તારોના ગામોની શાળાઓ અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોને પાકા રસ્તાઓથી જોડવા માટે 325.81 કિ.મી. લંબાઈના કામો તેમજ સ્ટ્રક્ચર નિર્માણના કામો મળીને 293 કામો માટે કુલ રૂપિયા 362.57 કરોડ મંજૂર કર્યાં...

#GujaratInformation29813
4 2.7K

Обсуждение 0

Обсуждение не доступно в веб-версии. Чтобы написать комментарий, перейдите в приложение Telegram.

Обсудить в Telegram
Открыть в Telegram