પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ) હેઠળ રાજ્યના લાખો પરિવારોનું 'પોતાના ઘરનું સ્વપ્ન' થયું સાકાર...
માન. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે આગામી તા. 31 માર્ચ, 2026ના રોજ રાજ્યના વિવિધ જિલ્લાઓમાં નવનિર્મિત કુલ 38,949 આવાસોનું રાજ્યવ્યાપી લોકાર્પણ કરાશે; અંદાજે ₹651 કરોડના ખર્ચે તૈયાર થયેલા આ આવાસો ગરીબ પરિવારોના જીવનમાં સુખ અને સમૃદ્ધિનો નવો સૂરજ લાવશે...
PMAY-G હેઠળ કેન્દ્ર અને રાજ્ય સરકારના 60:40ના હિસ્સા સાથે લાભાર્થીને કુલ ₹1.20 લાખની તબક્કાવાર સહાય આપવામાં આવે છે. ઉપરાંત, રાજ્ય સરકારે વિશેષ જોગવાઈઓ કરી છે જેમાં રૂફ-કાસ્ટ લેવલે 100 ટકા રાજ્ય ફાળા હેઠળ ₹50 હજારની વધારાની સહાય આપવામાં આવે છે...
#GujaratInformation29802
5 3.5K
Обсуждение
0
Обсуждение не доступно в веб-версии. Чтобы написать комментарий, перейдите в приложение Telegram.
Обсуждение 0
Обсуждение не доступно в веб-версии. Чтобы написать комментарий, перейдите в приложение Telegram.
Обсудить в Telegram