પોરબંદર જિલ્લાના માધવપુર ખાતે ચૈત્ર સુદ નોમથી પાંચ દિવસ સુધી યોજાતો માધવપુરનો મેળો ભગવાન શ્રીકૃષ્ણ અને રુક્મિણીજીના વિવાહ પ્રસંગની યાદમાં ઉજવાય છે. આ મેળો ગુજરાતની ભાતીગળ સંસ્કૃતિ, પરંપરાગત વેશભૂષા, અને 'એક ભારત, શ્રેષ્ઠ ભારત'ની ભાવના સાથે ઉત્તર-પૂર્વ ભારતની સંસ્કૃતિના મિલનનું પ્રતીક છે.
Обсуждение 0
Обсуждение не доступно в веб-версии. Чтобы написать комментарий, перейдите в приложение Telegram.
Обсудить в Telegram