જિંદીગીમાં કોઈ પરીક્ષા જિંદગીથી વધુ મહત્વની નથી હોતી... ઓછા માર્કસ કે નિષફળ થવાને લીધે આત્મહત્યા જેવા નબળા વિચાર આવે ત્યારે તમારા માતાપિતાની આંખોમાં જોઈ લેજો.. 👍 હાર જીત ચાલ્યા કરે...
જીવનમાં જીતવા માટે જીવવું વધુ મહત્વનું છે મિત્રો. 🙏 તમારા ના હોવાથી દુનિયામાં કોઈને કાંઈ ફરક નથી પડતો, પણ તમારા હોવાથી બહુ જ ફરક પડે છે એટલું યાદ રાખશો. 😊 આત્મહત્યા એ કોઈ ઉપાય નથી સમસ્યાઓનો... ત્રણ ચાર દિવસ હમદર્દી બતાવશે દુનિયા પછી ભૂલી જશે.
એટલે લડતા રહો અને મસ્ત રહો.. આવું તો ચાલે રાખે એમ સહજ સ્વીકારીને બે દિવસ આરામ કરો. 😊 ભગવાન સૌને સહન શક્તિ આપે અને સૌને સુખી રાખે. 🙏
પાસ થયેલા મિત્રોને વિનંતી કે, અભિમાની બનીને નાપાસ થયેલા તમારા મિત્રોને અવગણશો નહિ, એમને તમારા બે શબ્દોથી હિંમત આપો.....
અને હાં, તલાટી અભી બાકી હે મેરે દોસ્ત..!! 🥳
શુભેચ્છાઓ. 💐
✍ BHARAT SONAGARA
👍33
❤2
😁1
6 2.3K
Обсуждение
0
Обсуждение не доступно в веб-версии. Чтобы написать комментарий, перейдите в приложение Telegram.
Обсуждение 0
Обсуждение не доступно в веб-версии. Чтобы написать комментарий, перейдите в приложение Telegram.
Обсудить в Telegram